Gujarati Suvichar | જ્ઞાની માણસ ને સમજાવી શકાય

Gujarati Suvichar

જ્ઞાની માણસ ને સમજાવી શકાય છે

અજ્ઞાની માણસ ને પણ સમજાવી  શકાય છે

પરંતુ અભિમાની માણસ ને કોઈ સમજાવી

શકતું નથી તેને તો સમય જ સમજાવે છે